General Knowledge 6 A+ A- Print Email 1. ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રની રાજનીતિ અમલમાં મૂકી હતી? મેક્યાવિલી 2. કોને ગુજરતના ‘મહાકવિ’ કહેવામાં આવે છે? નાનાલાલ,પ્રમાનં દ 3. ભારતમાં બેંકોનું રાસ્ટ્રીયકરણ કોણે કર્યું? ઈન્દિરા ગાંધી 4. મહાકવિ પ્રમાનંદ કયા નગરના વતની હતા? વડૉદરા 5. ‘સોક્રેટિસ’ નવલકથાના લેખક કોણ છે? દર્શક 6. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે? રાજ્યશાસ્ત્ર 7. ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે? મોતીભાઈ અમીન 8. ‘મારું જીવન એજ મારો સંદેશ’ કોની ઉકિત છે? ગાંધીજી 9. હિંદુસ્તાનમાં 1854 પહેલી વહેલી ટિકિટ પર કોનુંચિત્ર હતું? રાણી વિક્ટોરિયા 10.ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર તે કઈ સંસ્કૃત કૃતિ? ભગવતગીતા
Post a Comment
➜ Your feedback is always important to us
➜ Do not post any spam comments here,it will be directly remove upon our review and .
➜ Don't add website URL in your comments.